Skip to main content

ભારતનું બંધારણ



 પ્ર. 1 )  રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?

જવાબ: - ૬૨ વર્ષ

પ્ર. 2 )  બંધારણસભા જયારે દેશના બંધારણ ઘડતર માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ રહેતું હતું ?

જવાબ: - ડો. રાજેન્દ્ર પ્રસાદ

પ્ર. 3 )  બંધારણસભા જયારે દેશ માટે કાયદો ઘડવા ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ રહેતું ?

જવાબ: - ગણેશ વાસુદેવ માલવંકર

પ્ર. 4 )  બંધારણ સભા દ્વારા રજુ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યા હતો ?

જવાબ: - ૨૨ જાન્યુઆરી ૧૯૪૭

પ્ર. 5 )  બંધારણસભાની ખરડા સમિતિ કેટલા સભ્યોની બનેલી હતી ?

જવાબ: - 9

પ્ર. 6 )  બંધારણ સભામાં રજુ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ?

જવાબ: - સર બી. એન. રાવ

પ્ર. 7 )  ભારત સરકાર અધિનીયમ 1919નાં કાયદાની પુન: ચકાસણી માટે ઈંગ્લેંડમાં કયું કમિશન નિમાયું હતું ?

જવાબ: - સાયમન કમિશન

પ્ર. 8 )  બ્રિટીશ શાસનના ક્યા કાયદા મુજબ સૈપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?

જવાબ: - ભારતીય પરિષદ અધિનીયમ ૧૯૦૯

પ્ર. 9 )  બ્રિટીશ શાસનના ક્યા કાયદા મુજબ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ નો વિસ્તાર કરીને શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન માટે અલગ મતદાર મંડળ રચનાની જોગવાઈ કરવામાં આવી ?

જવાબ: - ભારત શાસન અધિનીયમ ૧૯૧૯

પ્ર.  10 )  યુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાનો વિચાર શેમાં રજુ થયો હતો ?

જવાબ: - ઓગસ્ટ ઓફર

પ્ર. 11 )  ઈ. સ. ૧૮૯૫ માં સ્વરાજ વિધેયક પત્રિકામાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને કર્યો હતો ?

જવાબ: - બાળ ગંગાધર તિલક  

પ્ર. 1 2)  નાણાપંચની નિમણુક કઈ કલમ નીચે થાય છે ?

જવાબ: - ૨૮૦

પ્ર. 13 )  કેન્દ્રીય જાહેર સેવા આયોગનાં ચેરમેન અને સભ્યોની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - રાષ્ટ્રપતિ

પ્ર. 14 )  રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - રાજ્યપાલ

પ્ર. 15 )  કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?

જવાબ: - ૬૫ વર્ષ

પ્ર. 16 )  રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?

જવાબ: - દર વર્ષ

પ્ર.  17 ) એટર્ની જનરલનું કાર્ય શું છે ?

જવાબ: - રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું

પ્ર. 18 )  એડવોકેટ જનરલની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - રાજ્યપાલ

પ્ર. 19 )  એડવોકેટ જનરલનું કાર્ય શું છે ?

જવાબ: - રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું

પ્ર. 20 )  કલમ ૩૭૦ ક્યા રાજ્યને લગતી હતી ?

જવાબ: - જમ્મુ-કશ્મીર

પ્ર. 21 )  કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે ?

જવાબ: - ૯૭

પ્ર. 22 )  તાજેતરમાં ક્યાં બે કેન્દ્રશાસિત પ્રદેશોને ભેગા કરીને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો ?

જવાબ: - દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલી

પ્ર. 23 )  ભારતના ક્યાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા તથા મંત્રીપરિષદ જોવા મળતી નથી ?

જવાબ: - લદ્દાખ

પ્ર. 24 )  ભારતે સંઘ અને રાજ્ય બાબતે નીચેનામાંથી કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ?

જવાબ: - Union of India

પ્ર. 25 )  ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ તેલંગણા રાજ્યને આંધ્રપ્રદેશમાંથી અલગ કરી નવું રાજ્ય બનાવવામાં આવ્યું ?

જવાબ: - અનુચ્છેદ 3

પ્ર. 26 ) કેન્દ્રશાસિત પ્રદેશ માટે હાઇકોર્ટનું ગઠન કરવાની સત્તા કોની પાસે છે ?

જવાબ: - સંસદ

પ્ર. 27 )  બંધારણના અનુચ્છેદ 2 અને 3 મુજબના સુધારા ખરડાઓ સંસદમાં ક્યાં પ્રકારની બહુમતીથી પસાર થાય છે ?

જવાબ: - સામન્ય બહુમતી

પ્ર. 28 )  કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ ( લેફટનન્ટ ગવર્નર ) કે વહીવટદારની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - રાષ્ટ્રપતિ

પ્ર. 29 )  ભારતમાં નવા રાજ્યની સ્થાપના કે રાજ્યનાં વિસ્તારમાં ફેરફાર કે રાજ્યનાં નામનાં ફેરફાર કરવા બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

જવાબ: - ખરડો રજુ કરતાં પહેલાં  રાષ્ટ્રપતિને પૂર્વ મંજુરી લેવી જરૂરી નથી

પ્ર. 30 )  ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ભારતના કોઈ પણ રાજ્યનાં વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય તથા રાજ્યોનાં નામ અને સીમા પરિવર્તન કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

જવાબ: - અનુચ્છેદ 3

પ્ર. 31 )  બ્રિટીશ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

જવાબ: - લોર્ડ વિલિયમ બેન્ટિક

પ્ર. 32 )  સુપ્રીમકોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?

જવાબ: - એલિઝા ઈમર્પ

પ્ર. 33 )  બ્રિટીશતાજના હારત સરકાર અધિનીયમ 1858 અંતર્ગત ભારતના પ્રથમ વાઇસરોય તરીકે કોને ઓળખવામાં આવે છે ?

જવાબ: - લોર્ડ કેનિંગ

પ્ર. 34 )  ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીય સભ્યને ન્યાયીક્સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા ?

જવાબ: - સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા

પ્ર. 35 )  યુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાનો વિચાર શેમાં રજુ થયો હતો ?

જવાબ: - ઓગસ્ટ ઓફર

પ્ર. 36 )  બ્રિટીશ શાશનનાં કયા કાયદા મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?

જવાબ: - ભારતીય પરિષદ અધિનિયમ ૧૯૦૯

પ્ર. 37 )  ભારતમાં બ્રીટીશકંપની શાસનના ક્યાં અધિનીયમ અંતર્ગત ભારતના વિસ્તારને “ બ્રિટીશ આધિપત્ય “ હેઠળનું ક્ષેત્ર ગણવામાં આવતું હતું ?

જવાબ: - પિટ્સ અધિનીયમ ૧૭૮૪

પ્ર. 38 )  બ્રીટીશ શાસનના ક્યાં કાયદા મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?

જવાબ: - ભારતીય પરિષદ અધિનીયમ

પ્ર. 39 )  ભારતમાં પોર્ટફોલિયો પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

જવાબ: - લોડ કેનિંગ

પ્ર. 40 )   ભારત સરકાર અધિનીયમ 1919નાં કાયદાની પુન: ચકાસણી માટે ઇંગ્લેન્ડમાં કયું કમિશન નિમાયું હતું ?

જવાબ: - સાયમન કમિશન

પ્ર. 41 )  ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા પ્રકારની સ્વતંત્રતા નો ઉલ્લેખ કરેલ છે ?

જવાબ: - વિચાર અભિવ્યક્તિ,  માન્યતા  ધર્મ ઉપાસના

પ્ર. 42 )  ભારતીય બંધારણના આમુખમાં ક્યાં પ્રકારની સમાનતા પ્રાપ્ત થાય તે માટેનો વિચાર રજુ કરવામાં આવ્યો છે ?

જવાબ: - તક અને દરજ્જા

પ્ર. 43 )  બંધારણના આમુખમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે ?

જવાબ: - 26 નવેમ્બર

પ્ર. 44 )  સુપ્રીમ કોર્ટના ક્યાં ચુકાદાના આધારે આમુખને બંધારણનો ભાગ માનવામાં આવે છે ?

જવાબ: - કેશવાનંદ ભારતીય કેસ તથા એલ. આઈ. સી. ઓફ ઇન્ડિયા કેસ

પ્ર.  45)  ભારતના બંધારણના આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો ખ્યાલ શેમાંથી લીધેલ છે ?

જવાબ: - ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી

પ્ર. 46 )  બંધારણમાં કયા બંધારણીય સુધારાથી મૂળભૂત અધિકારો કરતાં રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોને ચડિયાતા બનાવવાની કોશિશ કરી હતી ?

જવાબ: - 42મો સુધારો

પ્ર. 47 )  ભારતીય બંધારણના કયા અનુચ્ચેદમાં રાજ્યનીતીના માર્ગદર્શન સિદ્ધાંતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

જવાબ: - અનુચ્છેદ 36 થી 51

પ્ર. 48 )  રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા રાજ્ય સરકાર પગલા ભરશે તે અંગેની જોગવાઈ કયા અનુચ્ચેદમાં કરવામાં આવી છે ?

જવાબ: - અનુચ્છેદ 40

પ્ર. 49 )  નીચેનામાંથી કયા એક રાજ્યમાં હાલમાં નાગરિકો માટે સમાન દીવાની કાયદો લાગુ પાડવામાં આવેલ છે ?

જવાબ: - ગોવા

પ્ર. 50 )  ભારતમાં આયોજનનો ખ્યાલ બંધારણના શેમાંથી મળે છે ?

જવાબ: - રાજ્યનીતીના માર્ગદર્શન સિદ્ધાંતો

 પ્ર. 51 )  ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ઈ.સ. ૧૯૦૭મ જર્મનીના  સ્ટુટગાર્ટ માં  કોણે ફરકાવ્યો હતો ?

જવાબ: - મેડમ ભીખાઈજી કામ

પ્ર. 52 )   બંધારણસભામાં ભારતીય નારીઓ વતી કોણે રાષ્ટ્રધ્વજને ભેટ આપ્યો હતો ?

જવાબ: - હંસા મહેતા

પ્ર. 53 )  ભારતીય બંધારણનો મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ઉપનિષદ માંથી લેવામાં આવેલ છે ?

જવાબ: - મુંડકોપનીષદ

પ્ર. 54 )  ભારતીય રાષ્ટ્રધ્વજને શોક પ્રસંગે કેવી રીતે ફરકાવવામાં  આવે છે ?

જવાબ: - અડધી કાઠીએ

પ્ર. 55 )  ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન જેમાં ચાર સિંહની પ્રતિકૃતિ આપેલ છે જે સ્તંભ કયા આવેલ છે ?

જવાબ: -  સારનાથનો સ્થંભ

પ્ર. 56 )  ભારતીય બંધારણમા  આમુખને બંધારણની  નોંધ કોણે કહી છે ?

જવાબ: - સર અર્નેસ્ટ બાર્કર

પ્ર. 57 )  ભારતીય બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો સમાવેશ થતો નથી ?

જવાબ: - વૈચારિક

પ્ર. 58 )  ભારતીય બંધારણના આમુખ મુજબ બંધારણને નીચેના માંથી કોણ શક્તિ પ્રદાન કરે છે ?

જવાબ: - ભારતના લોકો

પ્ર. 59 )  નીચેનામાંથી કયા બંધારણવિદે બંધારણના આમુખને “ આપણા લાંબાગાળાના સપનાઓનો વિચાર છે” તેવું  કહ્યું છે ?

જવાબ: - અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર

પ્ર. 60 )  ભારતીય બંધારણના આમુખમાં મુજબ કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે ?

જવાબ: - સામાજિક આર્થિક રાજકીય

પ્ર. 61 )  રાજ્યસભા દ્વારા લોક્સભમાં નાણાબિલ કયા સમયમાં પરત કરવા જોઈએ ?

જવાબ: - 14 દિવસ

પ્ર. 62 )  ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે ?

જવાબ: - 12

પ્ર. 63 )  વ્યાપાર સંબંધિત બાબતો ભારતના બંધારણની કઈ સૂચી અંતર્ગત આવે છે ?

જવાબ: - સમવર્તી સૂચી

પ્ર. 64 )  રાજ્યપાલની નિમણુક ક્યાં અનુચ્છેદ  હેઠળ થાય છે ?

જવાબ: - અનુચ્છેદ 15

પ્ર. 65 )  સંચિત નિધિની જોગવાઈ ક્યાં અનુચ્ચેદમાં કરવામાં આવી છે ?

જવાબ : - અનુચ્છેદ 266

પ્ર. 66 )  કાસ્ટિંગ મત આપવાનો અધિકાર કોને છે ?

જવાબ: - લોકસભા સ્પીકર

પ્ર. 67 )  નીચેનામાંથી કોને ભારતીય પ્રજાસત્તકમાં વાસ્તવિક કાર્યકારી સત્તા છે ?

જવાબ: - મંત્રીપરિષદ

પ્ર. 68 )  કયા બંધારણીય સુધારા જીલ્લા આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી છે ?

જવાબ: - 24મો બંધારણીય સુધારો 1992માં

પ્ર. 69 )  કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ બેઠક મળે તે પહેલાં જ તેનો વિસર્જન કરી દેવામાં આવ્યો હતો ?

જવાબ: - કેરળ

પ્ર. 70 )  ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાનો કેટલો સમય આપવામાં આવે છે ?

જવાબ: - 8 દિવસ

પ્ર. 71 )  નાણાકીય ખરડો સૌપ્રથમ કયા રજુ થાય છે ?

જવાબ: - લોકસભામાં

પ્ર. 72 )  ભારતમાં પચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો ?

જવાબ: - 24  એપ્રિલ, ઈ. સ. 1994

પ્ર. 73 )  રાજ્ય સભની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી ?

જવાબ: - નરગીસ દત્ત

પ્ર. 74 )   પક્ષાંતર વિરોધી કાયદાની માન્યતા કયા પરિશિષ્ટમાં આપવામાં આવે છે ?

જવાબ: - પરિશિષ્ટ 1o

પ્ર. 75 )  કંઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી ?

જવાબ: - એલ. એમ. સિંઘવી

પ્ર. 76 )  તેલંગણા વિધાન પરિષદના સભ્ય સંખ્યા જણાવો ?

જવાબ: - 40 સભ્યો

પ્ર. 77 )  મનોરંજન કર કયા પ્રકારનો કર છે ?

જવાબ: - ભારતીય

પ્ર. 78 )   ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યો હતું ?

જવાબ: - 26 જાન્યુઆરી

પ્ર. 79 )  આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે ?

જવાબ: - પાંચ

પ્ર. 80 )  અંધારન સભાની મૂળભૂત અધિકાર ઉપ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ: - જે. બી કૃપલાણી

 પ્ર  81 )  ઝડપી ન્યાય મેળવવાના અધિકારનો સમાવેશ બંધારણની કયા અનુચ્છેદ માં અંતનિર્હિત છે ?

જવાબ: - અનુચ્છેદ 21

પ્ર. 82 )  નીર્ધનો માટે આશ્રય મેળવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કયા અનુચ્છેદમાં અંતનિર્હિત છે ?

જવાબ: - અનુચ્છેદ 21

પ્ર.  83 )  બંધારણની કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ: - અનુચ્છેદ 20 (3)

પ્ર.  84 )  મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ રદ થવા પાત્ર છે તેવી જોગવાઈ  બંધારણના કયા  અનુચ્છેદમાં છે ?

જવાબ: - અનુચ્છેદ  13

પ્ર. 85 )  બંધારણના કયા અનુચ્છેદમાં પછાત વર્ગોમાં નોકરી માટે અનામત  જગ્યાઓ રાખવાની સત્તા રાજ્યને આપવામાં આવી છે ?

જવાબ: - અનુચ્છેદ 19 (4)

પ્ર. 86 )  ભારત સરકારના સર્વોચ્ચ અધિકારી કોણ છે ?

જવાબ: - ભારતના કેબિનેટ સચિવ

પ્ર. 87 )  નીચેનામાંથી રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે ?

જવાબ: - એડવોકેટ જનરલ

પ્ર.  88 )  ભારતમાં નિયંત્રણ અને ઓડીટર જનરલની નિમણુક કોના દ્વારા કરવામાં આવે છે ?

જવાબ: - રાષ્ટ્રપતિ

પ્ર. 89 )  સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો અધિકાર કોને છે ?

જવાબ: - સંસદ

પ્ર.  90 )  રાષ્ટ્રપતિ કાનૂની બાબતોમાં કોની સલાહ લઈ શકે ?

જવાબ: - સુપ્રીમ કોર્ટ

પ્ર. 91 )  લોકસભાના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે ?

જવાબ: - લોકસભા સભ્ય

પ્ર. 92 )  લોકસભાના કામચલાઉ સ્પીકરની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - રાષ્ટ્રપતિ

પ્ર. 93 )  લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું  કોને આપે છે ?

જવાબ: - લોકસભાના અધ્યક્ષને

પ્ર. 94 ) ભારતના પ્રથમ લોકસભા  અધ્યક્ષ કોણ હતા ?

જવાબ : - જી. વી. માવલંકર

પ્ર.  95 )  લોક્સભના સચિવાલયનું નિયંત્રણ કોણ કરે છે ?

જવાબ: - સ્પીકર

પ્ર. 96 )  ભારતના પ્રથમ લોકસભા ડેપ્યુટી સ્પીકર કોણ હતા ?

જવાબ: - અંનતસયનમ આયંગર

પ્ર. 97 )  ભારતની પ્રથમ મહિલા સ્પીકર કોણ હતી ?

જવાબ: - મીરા કુમાર

પ્ર. 98 )  લોકસભાના પિતા કોને ગણવામાં આવે છે ?

જવાબ: - જી. વી. માવલંકર

પ્ર. 99 )  કયા લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો ?

જવાબ: - કે. એસ. હેગડે

પ્ર. 100 )  લોકસભાના મહાસચિવની નિમણુક કોણ કરે છે ?

જવાબ: - લોકસભા અધ્યક્ષ

પ્ર. 1 01 )  અમુક વર્ગો સબંધી ખાસ જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ?

જવાબ: - 16

પ્ર. 102 ) બંધારણની કઈ કલમમાં લોકસભા માટે અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે ?

જવાબ: - 330

પ્ર. 103 ) રાષ્ટ્રપતિ કેટલા એંગ્લો ઇન્ડિયન પ્રતીનીઓની લોકસભામાં નિમણુક કરી શકે ?

જવાબ: - 2

પ્ર. 104 ) રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમના બે વ્યક્તિઓની નિમણુક કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ: - 331

પ્ર. 105 ) એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ: - 366 (2)

પ્ર. 106 ) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે નોકરીમાં અનામત રાખવા તેમજ નોકરીની ભરતીમાં છુટછાટ આપવા સંબંધી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ: - 335

પ્ર. 107 )  એંગ્લો ઇન્ડિયન કોમના લાભ માટે શૈક્ષણિક ગ્રાન્ટ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે ?

જવાબ: - 337

પ્ર. 108 ) અનુસુચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ: - 338- એ

પ્ર. 109 ) અનુસુચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ: - 338- એ

પ્ર. 110 )  કયા બંધારણીય સુધારા અધિનિયમ પ્રમાણે અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓ માટે અલગ-અલગ રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી છે ?

જવાબ: - 89મો બંધારણીય સુધારા અધિનિયમ, 2003

 પ્ર. 111 ) રાજયપાલને સોગંદ કોણ લેવડાવે છે ?

જવાબ:- રાજયના મુખ્ય ન્યાયમૂતિ

પ્ર. 112 ) લોકસભાની બેઠક માટે કુલ સભ્યનો કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જઈએ ?

જવાબ:- ૧/૧૦

પ્ર. 113 ) કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકુફ રાખી શકાય ?

જવાબ:- કલમ ૩૫૯

પ્ર. 114 ) રાજયસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી જોઈએ ?

જવાબ:- 30

પ્ર. 115 ) કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ ? એમ નકકી કોણ કરે છે ?

જવાબ:- સ્પીકર

પ્ર. 116 ) કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 117 ) લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય ?

જવાબ:- એક વર્ષ સુધી

પ્ર. 118 ) કટોકટી દરમિયાન મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મોકુફ રાખી શકાય ?

જવાબ:- કલમ ૩૫૯

પ્ર. 119 ) બંધારણસભાના પ્રમુખ કોણ હતા ?

જવાબ:- ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

પ્ર. 120 ) રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા બે સભ્યો કઈ જાતિના છે ?

જવાબ:- એંગ્લો ઇન્ડિયન

પ્ર. 121 ) ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરી હતી ?

જવાબ:- 29 ડિસેમ્બર , 1953

પ્ર. 122 ) રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- સૈયદ ફઝલ અલી

પ્ર. 123 ) રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા ?

જવાબ:- શ્રી હ્રદયનાથ કુંજરું અને શ્રી કે.એમ. પણિક્કર

પ્ર. 124 ) રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે સુપરત કર્યો ?

જવાબ:- 30 સપ્ટેમ્બર , 1955

પ્ર. 125 ) તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ:- 2 જૂન , 2014

પ્ર. 126 ) ક્યા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો ?

જવાબ:- 69 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1991

પ્ર. 127 ) નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ અંગે જોગવાઈ કરવાની સત્તા કોને છે ?

જવાબ:- સંસદને

પ્ર. 128 ) બંધારણના કયા ભાગમાં નાગરિકતાની જોગવાઈ છે ?

જવાબ:- બીજા

પ્ર. 129 ) બંધારણની કઈ કલમમાં નાગરિકતાની વ્યાખ્યા આપી છે ?

જવાબ:- કોઈ વ્યાખ્યા આપી નથી

પ્ર. 130 ) કઈ કલમ હેઠળના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ મળવા પાત્ર છે ?

જવાબ:- અનુચ્છેદ 15 , 16 , 19, 29, અને 30

પ્ર. 131 ) ભારતીય બંધારણની કઈ કલમમાં નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે ?

જવાબ:- અનુચ્છેદ 5 થી 11

પ્ર. 132 ) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તેમને ભારતનું એસોસીએટ રાજ્ય બનાવવામાં આવ્યું હતું ?

જવાબ:- અનુચ્છેદ 2 a

પ્ર. 133 ) ભારતના કોઈપણ રાજ્ય ના નામ કે સીમા પરિવર્તન કે નવા રાજ્યની રચના અંગેની સત્તા નીચેનામાંથી કોની છે ?

જવાબ:- સંસદ

પ્ર. 134 ) ભારતીય બંધારણમાં કેટલા માં બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સંપાદન કરવામાં આવ્યું .

જવાબ:- 100 મો સુધારો 2015

પ્ર. 135 ) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતનો ભાગ ન હોય તેવા રાજ્યના પ્રવેશ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?

જવાબ:- અનુચ્છેદ 2

પ્ર. 136 ) બંધારણસભાએ ભારતના ત્રીરંગા રાષ્ટ્રધ્વજને ક્યારે માન્યતા પ્રદાન કરી હતી ?

જવાબ:- ૨૨ જુલાઈ ૧૯૪૭

પ્ર. 137 ) બંધારણસભામાં પ્રારુપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- અલ્લાદિકૃષ્ણસ્વામી ઐયર

પ્ર. 138 ) બંધારણસભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે બંધારણની કઈ બાબતો આપોઆપ લાગુ થઈ ન હતી ?

જવાબ:- મૂળભૂત અધિકાર

પ્ર. 139 ) બંધારણ નિર્માણ માટે બંધારણ સભાએ કેટલા સત્ર આયોજિત કર્યા હતા ?

જવાબ:- 11

પ્ર. 140 ) બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે ?

જવાબ:- કલમ 52

પ્ર. 141 ) રાષ્ટ્રચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે ?

જવાબ:- બળદ અને ધોડો

પ્ર. 142 ) ચૂંટણી પંચની રચના કઈ કલમ નીચે થાય છે ?

જવાબ:- કલમ ૩૨૪

પ્ર. 143 ) મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 144 ) નાણાપંચની નિમણૂંક કેટલા વર્ષે થાય છે ?

જવાબ:- ૫ વર્ષે

પ્ર. 145 ) નાણાપંચની નિમણુંક કઈ કલમ નીચે થાય છે ?

જવાબ:- ૨૮૦

પ્ર. 146 ) નાણાપંચની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 147 ) કેન્દ્રની જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 148 ) રાજય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ?

જવાબ:- રાજયપાલ

પ્ર. 149 ) એટર્ની જનરલની નિમણૂંક કોણ કરે છે?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 150 ) કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા કેટલી ?

જવાબ:- ૬૫ વર્ષ

પ્ર. 151 ) રાજય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા કેટલી ?

જવાબ:- ૫૨ વર્ષે

પ્ર. 152 ) બંધારણ ઘડવા માટે સંવિધાનસભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું?

જવાબ:- ૧૯૪૬

પ્ર. 153 ) નાણાકીય ખરડો વિધાનસભા રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે છે

જવાબ:- રાજયપાલની

પ્ર. 154 ) સંવિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- સચ્ચિદાનંદ સિન્હા

પ્ર. 155 ) રાજયનું મંત્રીમંડળ કોને જવાબદાર છે?

જવાબ:- વિધાનસભાને

પ્ર. 156 ) રાજયમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે ?

જવાબ:- કલમ ૧૭૦

પ્ર. 157 ) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 158 ) હાઈકોર્ટના ન્યાયાધિશની નિવૃતી વયમર્યાદા કેટલી હોય છે ?

જવાબ:- ૬૨ વર્ષ

પ્ર. 159 ) હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદેશીને રાજીનામું આપે છે?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 160 ) હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે ?

જવાબ:- રાજયપાલ

પ્ર. 161 ) ભારતીય સંસદમાં વિરોધપક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે?

જવાબ:- સોનિયા ગાંધી

પ્ર. 162 ) ભારતીય બંધારણ સભામાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજને કોણે રજૂ કર્યો હતો

જવાબ:- જવાહરલાલ નહેરુ

પ્ર. 163 ) આઝાદીની ચળવળ દરમ્યાન કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વરાજ ધ્વજ નો સ્વીકાર ક્યારે કર્યો હતો

જવાબ:- 1931

પ્ર. 164 ) ભારતના રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અંગે ધ્વજ કાયદો ( Flag code ) ભારત સરકાર દ્વારા ક્યારે ઘડવામાં આવ્યો છે ?

જવાબ:- 2002

પ્ર.165 ) ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ધ્વજ કાયદા મુજબ નીચેનામાંથી કોણ ધ્વજ ફરકાવી શકે છે ?

જવાબ:- ઉપર પૈકી તમામ

પ્ર. 166 ) ભારતના રાષ્ટ્રીય ગાન નો હિન્દીમાં અનુવાદ કોણે કર્યું છે ?

જવાબ:- આબિદ અલી

પ્ર. 167 ) ભારતના મંત્રીઓ કેવા રંગના રાષ્ટ્રીય પ્રતીક નો ઉપયોગ કરે છે ?

જવાબ:- વાદળી

પ્ર. 168 ) ક્યા રંગના રાષ્ટ્રીય પ્રતીક નો ઉપયોગ રાજ્ય સભાના સભ્યો તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે ?

જવાબ:- લાલ

પ્ર. 169 ) લોકસભાના સભ્યો દ્વારા નીચેનામાંથી કયા રંગના રાષ્ટ્રીય પ્રતીક નો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ:- લીલો

પ્ર. 170 ) વર્ષ 2004 ના સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ના મૂળભૂત અધિકાર છે ?

જવાબ:- 19 ( 1 ) a

પ્ર. 171 ) પ્રસિદ્ધ ઝંડા ગીત " ઝંડા ઊંચા રહે હમારા " ની રચના કોણે કરી છે ?

જવાબ:- શ્યામલાલ ગુપ્ત

પ્ર. 172 ) 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

જવાબ:- મુંડક

પ્ર. 173 ) ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે?

જવાબ:- ડો.આંબેડકર

પ્ર. 174 ) 'સમાજવાદી', 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે ?

જવાબ:- ૪રમો

પ્ર. 175 ) ભારતનો ક્યો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે ?

જવાબ:- મિલકતનો

પ્ર. 176 ) ભારતીય પ્રજાસત્તાક રાજયના વડા કોણ છે?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 177 ) ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા કેટલી છે ?

જવાબ:- ૩૫ વર્ષ

પ્ર. 178 ) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે?

જવાબ:- સંસદના બંને,ચૂંટાયેલા સભ્યોને

પ્ર. 179 ) ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદાની મુદત કેટલા ?

જવાબ:- પ વર્ષ

પ્ર. 180 ) ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદેશીને લખે છે?

જવાબ:- રાષ્ટ્રપતિને

પ્ર. 181 ) રાજયસભાના અધ્યક્ષ કોણ છે ?

જવાબ:- ઉપરાષ્ટ્રપતિ

પ્ર. 182 ) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?

જવાબ:- અનુ. 262

પ્ર. 183 ) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ ચુકાદાને કઈ અદાલતમાં પડકારી શકાય?

જવાબ:- કોઈપણ અદાલતમાં નહીં.

પ્ર. 184 ) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલના અમલીકરણ સંબંધી વિવાદોનો નિરાકરણ અંગે કઈ અદાલત હકૂમત ધરાવે છે?

જવાબ:- સુપ્રીમ કોર્ટે

પ્ર. 185 ) આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

જવાબ:- 15 માર્ચ,1950

પ્ર. 186 ) આયોજન પંચની રચના કોની ભલામણથી કરવામાં આવી હતી?

જવાબ:- 1946માં કે.સી.નિયોગીની અધ્યક્ષતામાં રચાયેલ સલાહકાર બોર્ડની ભલામણો

પ્ર. 187 ) ભાષાકીય અલ્પસંખ્યક આયોગની રચના કયા વર્ષે કરવામાં આવી હતી?

જવાબ:- ઇ.સ 1957

પ્ર. 188 ) સંધ લોકસેવા આયોગમાં હાલ કેટલા સદસ્યો છે?

જવાબ:- અધ્યક્ષ અને 10 સદસ્યો

પ્ર. 189 ) સંધ લોકસેવા આયોગના કાર્યકાર કેટલા વર્ષનો હોય છે?

જવાબ:- 6 વર્ષ અથવા 65 વર્ષ ની ઉંમર સુધી બેમાંથી જે વહેલું હોય તે

પ્ર. 190 ) સંધ લોકસેવા આયોગના સદસ્યોનો કાર્યકાર પૂરો થાય પછી શું તેમને ફરીથી નિયુકત કરી શકાય?

જવાબ:- ના

પ્ર. 191 ) સંધ લોકસેવા આયોગના અધ્યક્ષને કઈ રીતે હોદ્દા પરથી હટાવી શકાય?

જવાબ:- સુપ્રીમ કોર્ટેની તપાસ સમિતિની ભલામણને આધારે રાષ્ટ્રપતિ દ્વારા

પ્ર. 192 ) ભારતીય સંસદના નેતા કોણ હોય છે ?

જવાબ:- વડાપ્રધાન

પ્ર. 193 ) ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને હોય છે.

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 194 ) સંસદની વ્યાખ્યામાં શું આવે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ,લોકસભા અને રાજયસભા

પ્ર. 195 ) લોકસભાની મુદત કેટલા વર્ષની હોય ?

જવાબ:- ૫ વર્ષ

પ્ર. 196 ) લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 197 ) કયું ગૃહ કાયમી ગૃહ છે?

જવાબ:- રાજયસભા

પ્ર. 198 ) લોકસભાના સ્પીકરની નિમણૂંક કોણ કરે છે?

જવાબ:- લોકસભાના સભ્યો

પ્ર. 199 ) લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

જવાબ:- સ્પીકર

પ્ર. 200 ) રાજયસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે?

જવાબ:- ઉપરાષ્ટ્રપતિ

પ્ર. 201 ) રાજય સભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય ?

જવાબ:- વિધાનસભાના સભ્યો દ્વારા

પ્ર. 202 ) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

જવાબ:- ૨૪

પ્ર. 203 ) ગુજરાતનું રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે ?

જવાબ:- ૧૧

પ્ર. 204 ) ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે ?

જવાબ:- ૧૮૨

પ્ર. 205 ) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?

જવાબ:- કલમ ૩૬૮

પ્ર. 206 ) બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?

જવાબ:- ૧૯૫૧

પ્ર. 207 ) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

જવાબ:- ૨૪

પ્ર. 208 ) ગુજરાતનું રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે ?

જવાબ:- ૧૧

પ્ર. 209 ) ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે ?

જવાબ:- ૧૮૨

પ્ર. 210 ) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?

જવાબ:- કલમ ૩૬૮

પ્ર. 211 ) બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?

જવાબ:- ૧૯૫૧

પ્ર. 212 ) ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર કરી શકાય છે ?

જવાબ:- માત્ર એક વખત

પ્ર. 213 ) રાજ્યોમાં કયું પદ રાષ્ટ્રપતિ જેવું હોય છે?

જવાબ:- રાજયપાલનુ

પ્ર. 214 ) રાષ્ટ્રપતિ હંમેશા કોની સલાહ વગર કઈ કરી શકે નહિ ?

જવાબ:- કેન્દ્રીય મંત્રીમંડળ

પ્ર. 215 ) બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક "પ્રમુખ" હશે, તે કયા નામ થી ઓળખાય છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 216 ) જો મંત્રીમંડળ સંસદમાં વિશ્વાસનો મત ખોઈ બેસે તો તેને કોણ ભંગ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 217 ) અનુસુચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે ?

જવાબ:- સંસદને

પ્ર. 218 ) વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 219 ) સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે ?

જવાબ:- ૨૬

પ્ર. 220 ) બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા ?

જવાબ:- 388

પ્ર. 221 ) ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે?

જવાબ:- બ્રિટન

પ્ર. 222 ) બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ પ્રમાણે "ભારતરત્ન" જેવા ખિતાબો આપે છે?

જવાબ:- ૧૮

પ્ર. 223 ) રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે કેટલી બહુમતી હોવી જોઈએ ?

જવાબ:- ૨/૩

પ્ર. 224 ) રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડવામાં આવે છે ?

જવાબ:- ૩૫૬

પ્ર. 225 ) મત્યુદંડને રોકવો, સજાનું સ્વરૂપ બદલવું વગેરે બાબતોમાં રાજયપાલ પાસે જે સત્તાઓ છે તે કોને મળતી આવે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 226 ) રાષ્ટ્રપતિને કોણ પદ મુક્ત કરી શકે છે ?

જવાબ:- સંસદ

પ્ર. 227 ) બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારીની હોય છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 228 ) બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના ઘ્વારા કરવામાં આવી હતી?

જવાબ:- બાળ ગંગાધર ટિળક

પ્ર. 229 ) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો?

જવાબ:- સ્વરાજ પાર્ટીએ (1924)

પ્ર. 230 ) ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે. આ વિધાન કોનું છે?

જવાબ:- ગાંધીજી

પ્ર. 231 ) બંધારણસભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી હતી?

જવાબ:- દિલ્હી

પ્ર. 232 ) ભારતીય બંધારણસભામાં કુલ કેટલી મહિલાઓ હતી?

જવાબ:- 15

પ્ર. 233 ) રાજય લોકસવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કોણ કરે છે ?

જવાબ:- રાજયપાલ

પ્ર. 234 ) રાજય લોકસેવા ઓયગના અધ્યક્ષ અને સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

જવાબ:-6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું હોય તે.

પ્ર. 235 ) શું રાજયપાલ રાજય લોકસેવા આયોગના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી શકે ?

જવાબ:- ના

પ્ર. 236 ) રાષ્ટ્રીય પાછાં વર્ગ આયોગની જોગવાઈ બંધારણની કઇ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- અનુચ્છેદ 340

પ્ર. 237 ) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં કેટલા સદસ્યો હોય છે ?

જવાબ:- એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ સદસ્યો

પ્ર. 238 ) આયોજન પંચના સ્થાને હવે કયું આયોગ અમલી બન્યું છે?

જવાબ:- નીતિ આયોગ

પ્ર. 239 ) NITI (નીતિ) આયોગ પૂરું નામ શુ છે?

જવાબ:- National Institute for Transforming India.

પ્ર. 240 ) નીતિ આયોગના ક્યારથી અમલી બન્યું છે?

જવાબ:- 1 જાન્યુઆરી 2015

પ્ર. 241 ) નીતિ આયોગના પ્રથમ ઉપાધ્ક્ષ કોણ છે ?

જવાબ:- અરવિંદ પનગઢિયા

પ્ર. 242 ) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી?

જવાબ:- 12 ઓક્ટોબર 1993

પ્ર. 243 ) બંધારણસભા ધડવાની શરૂઆત કયારે થઈ હતી ?

જવાબ:- ડિસેમ્બર ૯ ' ૧૯૪૬

પ્ર. 244 ) રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજયમાં સરકાર બરતરફ કરી શકે ?

જવાબ:- ૩૫૬

પ્ર. 245 ) બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?

જવાબ:- ૨ વર્ષ , ૧૧ માસ અને ૧૮ દિવસ

પ્ર. 246 ) લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે ?

જવાબ:- ૨

પ્ર. 247 ) અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ:- 30

પ્ર.248 ) રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે ?

જવાબ:- ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ

પ્ર. 249 ) ભારતીય પ્રજાસતાક રાજયના વડા કોણ છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 250 ) કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 251 ) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?

જવાબ:- કલમ ૩૬૮

પ્ર. 252 ) ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે ?

જવાબ:- ૧૮

પ્ર. 253 ) પ્રાકલન સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ?

જવાબ:- 30 બધા જ લોકસભાના

પ્ર. 254 ) સાર્વજનિક ઉપક્રમ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?

જવાબ:- 22 લોકસભાના 15 અને રાજયસભાના 7

પ્ર. 255 ) કઈ સમિતિમાં કોઈ મંત્રી સભ્યપદે રહી શકતો નથી?

જવાબ:- નાણાંકીય સમિતિઓમાં

પ્ર. 256 ) સંસદની નાણાકીય સમિતિઓ કઈ કઈ છે?

જવાબ:- જાહેર હિસાબ સમિતિ, પ્રાકલન સમિતિ અને સાર્વજનિક ઉપક્રમ સમિતિ

પ્ર. 257 ) લોકસભાની કાર્યમંત્રણા સમિતિમાં કેટલા સદસ્યો હોય છે?

જવાબ:- 15

પ્ર. 258 ) સાંસદોના વેતન અને ભથ્થા સંબંધી સમિતિમાં કેટલા સદસ્યો હોય છે?

જવાબ:- લોકસભાના 10 અને રાજયસભાના5

પ્ર. 259 ) આવાસ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?

જવાબ:- લોકસભાની સમિતિમાં 12 અને રાજયસભાની સમિતિમાં 12

પ્ર. 260 ) મહિલા સશક્તીકરણ સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું?

જવાબ:- ઇ.સ.1997

પ્ર. 261 ) મહિલા સશક્તીકરણ સમિતિના સદસ્યો સંખ્યા કેટલા હોય છે.?

જવાબ:- લોકસભાના 20 અને રાજયસભાના 10

પ્ર. 262 ) સંસદની વિભાગીય સમિતિઓ હાલ માં કેટલી છે.?

જવાબ:- 24

પ્ર. 263 ) ભારતના બંધારણનું નામ કઈ કલમમાં આપવામાં આવ્યું છે ?

જવાબ:- 393

પ્ર. 264 ) કઈ કલમમાં ભારતનું સંવિધાન ' ભારતનું સંવિધાન ' તરીકે ઓળખાશે તેવી જોગવાઈ છે ?

જવાબ:- 393

પ્ર. 265 ) ભારતના બંધારણના પ્રારંભ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 394

પ્ર. 266 ) ભારતના બંધારણનો આંશિક અમલ ક્યારથી શરૂ થયો ?

જવાબ:- 26 નવેમ્બર , 1949

પ્ર. 267 ) ભારતના બંધારણના કેટલા અનુચ્છેદો 26 નવેમ્બર , 1949 થી જ અમલી બન્યા હતા ?

જવાબ:- 15 અનુચ્છેદો

પ્ર. 268 ) સામાન્ય બહુમતી એટલે શું ?

જવાબ:- સંસદમાં હાજર રહેલા સદસ્યોની બહુમતી

પ્ર. 269 ) સંસદમાં વિશેષ બહુમત એટલે શું ?

જવાબ:- સંસદના કુલ સભ્યોની બહુમતી તથા સંસદમાં હાજર રહેલા અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી

પ્ર. 270 ) રાજ્યોને સ્પર્શતા બંધારણીય સુધારાઓને કઈ રીતે પસાર કરવામાં આવે છે ?

જવાબ:- સંસદની વિશેષ બહુમતી અને પચાસ ટકાથી વધુ રાજ્યોના વિધાનમંડળો દ્વારા બહાલીથી

પ્ર. 271 ) સંસદ સભ્યોના પગાર અને ભથ્થા અંગેનું વિધેયક કેવા પ્રકારની બહુમતીથી પસાર કરવામાં આવે છે ?

જવાબ:- સંસદની સાદી બહુમતી

પ્ર. 272 ) કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકતંત્રને બંધારણનું મૂળભૂત માળખું ગણાવ્યું છે ?

જવાબ:- ઈન્દિરા ગાંધી,વિ. રાજનારાયણ કેસ (1975)

પ્ર. 273 ) રાજભાષા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 274 ) રાજ્ય અંગેની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 345

પ્ર. 275 ) સંઘ અને રાજ્ય કે રાજ્યો વચ્ચેના વ્યવહારની સંપર્ક ભાષાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- 346

પ્ર. 276 ) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં વિધેયકોની ભાષા અંગ્રેજી રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 348

પ્ર. 277 ) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં ભાષાની જોગવાઈ સંબંધી વિધેયકો માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 278 ) કટોકટીની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ?

જવાબ:- 18

પ્ર. 279 ) કટોકટીની જોગવાઈઓ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 352 થી 360

પ્ર. 280 ) કટોકટીની જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- જર્મની

પ્ર.281 ) કટોકટીની જાહેરાત કોણ કરી શકે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 282 ) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ?

જવાબ:- ત્રણ

પ્ર. 283 ) બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રનું નામ ભારત કે ઈન્ડિયા દર્શાવવામાં આવ્યું છે ?

જવાબ:- અનુચ્છેદ 1

પ્ર. 284 ) રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ?

જવાબ:- 1956

પ્ર. 285 ) રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અન્વયે રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગ સ્થાપવા માટે દેશમાં કેટલી ક્ષેત્રિય પરિષદો સ્થાપવામાં આવી છે ?

જવાબ:- પાંચ

પ્ર. 286 ) 1950 બાદ સૌપ્રથમ કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ?

જવાબ:- આંધ્રપ્રદેશ

પ્ર. 287 ) ભાષાને આધારે ગઠિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે ?

જવાબ:- આંધ્રપ્રદેશ

પ્ર. 288 ) ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરી હતી ?

જવાબ:- 29 ડિસેમ્બર , 1953

પ્ર. 289 ) રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- સૈયદ ફઝલ અલી

પ્ર. 290 ) રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા ?

જવાબ:- શ્રી હ્રદયનાથ કુંજરું અને શ્રી કે.એમ. પણિક્કર

પ્ર. 291 ) રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે સુપરત કર્યો ?

જવાબ:- 30 સપ્ટેમ્બર , 1955

પ્ર. 292 ) તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ:- 2 જૂન , 2014

પ્ર. 293 ) ક્યા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો ?

જવાબ:- 69 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1991

પ્ર. 294 ) ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- રશિયાના

પ્ર. 295 ) ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- જર્મની

પ્ર. 296 ) બંધારણ સંશોધનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- દક્ષિણ આફ્રિકાના

પ્ર. 297 ) સમવર્તી સૂચિની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- ઓસ્ટ્રેલિયા

પ્ર. 298 ) નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કર્યો ?

જવાબ:- 13 ડિસેમ્બર, 1946

પ્ર. 299 ) બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને ક્યારે મંજૂરી આપી ?

જવાબ:- 22 જાન્યુઆરી 1947

પ્ર. 300 ) ભારતીય બંધારણને કોણ સામાજિક દસ્તાવેજ ગણાવે છે ?

જવાબ:- ઑસ્ટિન

પ્ર. 301 ) વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા ' ની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જવાબ:- જાપાન

પ્ર. 302 ) બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

જવાબ:- એસ.સી. મુખરજી

પ્ર. 303 ) બંધારણ સભાએ બંધારણીય સલાહકાર તરીકે કોની નિમણૂક કરી ?

જવાબ:- બી.એન.રાવ

પ્ર. 304 ) બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે.?

જવાબ:- વડાપ્રધાન, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને માનવ સંશોધન વિકાસ મંત્રીની બનેલી સમિતિ

પ્ર. 305 ) રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષસ્થાને કોણ હોય છે.?

જવાબ:- વડાપ્રધાન

પ્ર. 306 ) પંચવર્ષીય યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કોણ કરે છે.?

જવાબ:- રાષ્ટ્રીય વિકાસ પરિષદ

પ્ર. 307 ) ક્યા વર્ષે બધા જ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓનો રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.?

જવાબ:- ઈ.સ 1967

પ્ર. 308 ) રાષ્ટ્રીય વિકાસ પરિષદને કોણ 'સુપર કેબિનેટ' ગણાવે છે.?

જવાબ:- કે સન્માન

પ્ર. 309 ) આંતરરાજય પરિષદની રચના કોની ભલામણ દ્ધારા રચાઈ હતી.?

જવાબ:- સરકારિયા આયોગ

પ્ર. 310 ) ચૂંટણી પંચની જોગવાઈ કઈ કલમમાં આવી છે.?

જવાબ:- અનુ. 324

પ્ર. 311 ) ચૂંટણી પંચના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે.?

જવાબ:- 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બે માંથી જે વહેલું હોય તે

પ્ર. 312 ) અનુચ્છેદ 103 અંતર્ગત સાંસદોની અયોગ્યતા સંબંધમાં રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ કોણ કરે છે ?

જવાબ:- ચૂંટણીપંચ

પ્ર. 313 ) ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી કોણ હટાવી શકે?

જવાબ:- મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ

પ્ર. 314 ) પ્રથમ બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- હરેન્દ્રકુમાર મુખર્જી

પ્ર. 315 ) નીચેનામાંથી બંધારણીય સલાહકાર કોણ હતા ?

જવાબ:- બી.એન.રાવ

પ્ર. 316 ) ભારતમાં બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી ?

જવાબ:- ૧૯૪૬

પ્ર. 317 ) ભારતમાં બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

જવાબ:- ૯ ડિસેમ્બર ૧૯૪૬

પ્ર. 318 ) પ્રથમ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

જવાબ:- ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

પ્ર. 319 ) ૨૧માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાને બંધારણની ૮મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?

જવાબ:- સિંધી

પ્ર. 320 ) બંધારણ બન્યું ત્યારે તેમાં માન્ય ભાષાઓ કેટલી હતી ?

જવાબ:- ૧૪

પ્ર. 321 ) બંધારણમાં ૧૫માં નંબરની ભાષા કઈ ઉમેરાય ?

જવાબ:- સિંધી

પ્ર. 323 ) બંધારણમાં સિંધી ભાષા કયા વર્ષમાં ઉમેરાય ?

જવાબ:- ૧૯૬૭

પ્ર. 324 ) ૯૨માં બંધારણીય સુધારા દ્વારા કેટલી ભાષાઓને ૮ મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?

જવાબ:- ૪

પ્ર. 325 ) જાહેર નોકરીઓમાં સમાન તકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- અનુચ્છેદ 16

પ્ર. 326 ) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 17

પ્ર. 327 ) બંધારણની કઈ કલમ ભેદભાવ કરતી પદવીઓ પર પ્રતિબંધ મૂકે છે ?

જવાબ:- અનુચ્છેદ 18

પ્ર. 328 ) સ્વતંત્રતાની મૂળભૂત અધિકાર અંતર્ગત નાગરિકોને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે ?

જવાબ:- 6

પ્ર. 329 ) એક જ અપરાધ માટે એકથી વધુ વખત કાનૂની કાર્યવાહી કે સજા પર કઈ કલમ મનાઈ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 20

પ્ર. 330 ) પ્રાણ અને શરીર સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- અનુચ્છેદ 21

પ્ર. 331 ) ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- અનુચ્છેદ 22 (2)

પ્ર. 332 ) બંધારણની કઈ કલમ માનવવેપાર , વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- 23

પ્ર. 333 ) બંધારણની કઈ કલમ 14 વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 24

પ્ર. 334 ) બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃ કરણની સ્વતંત્રતા અને ધર્મપાલન અને ધર્માચરણની જોગવાઈ છે ?

જવાબ:- અનુચ્છેદ 25

પ્ર. 335 ) જાહેર નોકરીઓમાં સમાન તકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- અનુચ્છેદ 16

પ્ર. 336 ) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 17

પ્ર. 337 ) બંધારણની કઈ કલમ ભેદભાવ કરતી પદવીઓ પર પ્રતિબંધ મૂકે છે ?

જવાબ:- અનુચ્છેદ 18

પ્ર. 338 ) સ્વતંત્રતાની મૂળભૂત અધિકાર અંતર્ગત નાગરિકોને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે ?

જવાબ:- 6

પ્ર. 339 ) એક જ અપરાધ માટે એકથી વધુ વખત કાનૂની કાર્યવાહી કે સજા પર કઈ કલમ મનાઈ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 20

પ્ર. 340 ) પ્રાણ અને શરીર સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- અનુચ્છેદ 21

પ્ર. 341 ) ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- અનુચ્છેદ 22 (2)

પ્ર. 342 ) બંધારણની કઈ કલમ માનવવેપાર , વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- 23

પ્ર. 343 ) બંધારણની કઈ કલમ 14 વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે ?

જવાબ:- અનુચ્છેદ 24

પ્ર. 344 ) બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃ કરણની સ્વતંત્રતા અને ધર્મપાલન અને ધર્માચરણની જોગવાઈ છે ?

જવાબ:- અનુચ્છેદ 25

પ્ર. 345 ) રાજભાષા સંબંધી જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ?

જવાબ:- 17

પ્ર. 346 ) ભાષા સંબંધી જોગવાઈઓ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 343 થી 351

પ્ર. 347 ) સંવિધાનની આઠમી સૂચિમાં શાનો ઉલ્લેખ છે ?

જવાબ:- બંધારણની માન્ય ભાષાઓ

પ્ર. 348 ) સંઘની રાજભાષા કઈ છે ?

જવાબ:- દેવનાગરી લિપિવાળી હિન્દી

પ્ર. 349 ) સંઘની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- 343

પ્ર. 350 ) રાજભાષા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 351 ) રાજ્ય અંગેની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 345

પ્ર. 352 ) સંઘ અને રાજ્ય કે રાજ્યો વચ્ચેના વ્યવહારની સંપર્ક ભાષાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?

જવાબ:- 346

પ્ર. 353 ) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં વિધેયકોની ભાષા અંગ્રેજી રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

જવાબ:- 348

પ્ર. 354 ) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં ભાષાની જોગવાઈ સંબંધી વિધેયકો માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે ?

જવાબ:- રાષ્ટ્રપતિ

પ્ર. 355 ) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ?

જવાબ:- કેબિનેટ મિશન યોજના

પ્ર. 356 ) બંધારણસભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?

જવાબ:- ડિસેમ્બર ૯ , ૧૯૪૬

પ્ર. 357 ) બંધારણસભાના પ્રમુખ કોણ હતા ?

જવાબ:- ડૉ.રાજેન્દ્રપ્રસાદ

પ્ર. 358 ) બંધારણની ટ્રાફિંટગ કમીટીના ચેરમેન કોણ હતા ?

જવાબ:- ડૉ.આંબેડકર

પ્ર. 359 ) બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?

જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯

પ્ર. 360 ) બંધારણ પુરું કરતા કેટલો સમય લાગ્યો હતો ?

જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ

પ્ર. 361 ) બંધારણમાં કેટલી કલમો છે ?

જવાબ:- ૪૭૦

પ્ર. 362 ) બંધારણમાં કેટલાં પરિશિષ્ટ છે ?

જવાબ:- ૧૨

પ્ર. 363 ) બંધારણ વિષે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

જવાબ:- એન.એન.રોય

પ્ર. 364 ) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યુ છે ?

જવાબ:- ડૉ.જવાહરલાલ નેહરુ

પ્ર. 365 ) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ?

જવાબ:- કેબિનેટ મિશન યોજના

પ્ર. 366 ) બંધારણ સભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?

જવાબ:- ડિસેમ્બર ૯,૧૯૪૬

પ્ર. 367 ) બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ?

જવાબ:- ર્ડા.રાજેન્દ્ર પ્રસાદ

પ્ર. 368 ) બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા ?

જવાબ:- ર્ડા.આંબેડકર

પ્ર. 369 ) બંધારણ ઘડવૈયાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?

જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯

પ્ર. 370 ) બંધારણ પુરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?

જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ

પ્ર. 371 ) બંધારણમાં કેટલી કલમો છે ?

જવાબ:- ૪૭૦

પ્ર. 372 ) બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ?

જવાબ:- ૧૨

પ્ર. 373 ) બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

જવાબ:- એન.એન.રોય

પ્ર. 374 ) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ?

જવાબ:- જવાહરલાલ નહેરુ

પ્ર. 375 ) ભારતીય પુરાવાના કાયદામાં નિર્ણાયક સાબિતી'ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

જવાબ:- ૪

પ્ર. 376 ) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કઈ કલમ મુજબ ઓળખ પરેડનો પુરાવો પ્રાપ્ત કરી શકાય ?

જવાબ:- કલમ -૯

પ્ર. 377 ) ભારતીય પુરાવાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ છે ?

જવાબ:- ૧૮૭૨

પ્ર. 378 ) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ નો કાયદો છે ?

જવાબ:- ૧૮૭૨ નો ૧ લો

પ્ર. 379 ) ભારતીય પુરાવાના કાયદાના પ્રથમ પ્રકરણમાં કેટલી કલમોનો સમાવેશ થાય છે ?

જવાબ:- ૧ થી ૪

પ્ર. 380 ) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કલમ -૩ મુજબ પુરાવા એટલે અને તેમાં શેનો સમાવેશ થાય છે ?

જવાબ:- મૌખિક અને દસ્તાવેજી પુરાવા

પ્ર. 381 ) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કલમ -૩ હેઠળ આપવામાં આવેલી દસ્તાવેજની વ્યાખ્યા કેવી છે?

જવાબ:- ખૂબ જ વિશાળ છે .

પ્ર. 382 ) ભારતીય પુરાવાની કાયદાની કલમ -૧૨ માં કઈ જોગવાઈ છે ?

જવાબ:- નુકશાન વળતરની રકમ

પ્ર. 383 ) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કઈ કલમ મુજબ વ્યક્તિને થયેલી અગાઉ સજા સુસંગત છે ? જવાબ:- ક્લમ -૧૪ સ્પષ્ટીકરણ

પ્ર. 384 ) પ્રસંગ , કરણ , અસર , વસ્તુઓની પરિસ્થિતિ અને તકને લગતી જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

જવાબ:- ૭

પ્ર. 385 ) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ?

જવાબ:- કેબિનેટ મિશન યોજના

પ્ર. 386 ) બંધારણ સભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?

જવાબ:- ડિસેમ્બર ૯,૧૯૪૬

પ્ર. 387 ) બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ?

જવાબ:- ર્ડા.રાજેન્દ્ર પ્રસાદ

પ્ર. 388 ) બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા ?

જવાબ:- ર્ડા.આંબેડકર

પ્ર. 389 ) બંધારણ ઘડવૈયાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?

જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯

પ્ર. 390 ) બંધારણ પુરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?

જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ

પ્ર. 391 ) બંધારણમાં કેટલી કલમો છે ?

જવાબ:- ૪૭૦

પ્ર. 392 ) બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ?

જવાબ:- ૧૨

પ્ર. 393 ) બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

જવાબ:- એન.એન.રોય

પ્ર. 394 ) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ?

જવાબ:- જવાહરલાલ નહેરુ

ભારતનું બંધારણ સવાલ-જવાબ (૦૨/૦૧/૨૦૨૩)

પ્ર. 395 ) અનુચ્છેદ 352 પ્રમાણેની કટોકટી ક્યા લાગું પડે છે ?

જવાબ:- ભારતમાં અથવા તેના કોઈ પ્રદેશમાં

પ્ર. 396 ) રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી ક્યારે પાછી ખેંચવી પડે ?

જવાબ:- જો લોકસભા કટોકટી પરત ખેંચવા સાધારણ બહુમતીથી ઠરાવ પસાર કરે તો

પ્ર. 397 ) રાષ્ટ્રીય કટોકટી પરત ખેંચવાની રાષ્ટ્રપતિની જાહેરાતને સંસદના અનુમોદનની આવશ્યકતા છે ?

જવાબ:- ના

પ્ર. 398 ) રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 સિવાયના મૌલિક અધિકારોનું નિલંબન કઈ રીતે થાય છે ?

જવાબ:- રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

પ્ર. 399 ) અત્યાર સુધી ભારતમાં કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે ?

જવાબ:- ત્રણ વખત

પ્ર. 400 ) ભારતમાં કયો સમય બેવડી કટોકટીનો રહ્યો ?

જવાબ:- 25 જૂન , 1975 થી 21 માર્ચે 1977

પ્ર. 401 ) 1975 ની રાષ્ટ્રીય કટોકટી પછી કટોકટીની જોગવાઈ કરતો કયો મહત્વનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ?

જવાબ:- 44 મો બંધારણીય સુધારા અધિનિયમ

પ્ર. 402 ) કયા પ્રકારની કટોકટીમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગાર ભથ્થા ઘટાડવામાં આવે છે ?

જવાબ:- નાણાકીય કટોકટી

પ્ર. 403 ) નાણાકીય કટોકટી દરમિયાન રાજ્યના બજેટ અને ખર્ચ પર કોનું નિયંત્રણ હોય છે ?

જવાબ:- કેન્દ્ર સરકાર

પ્ર. 404 ) રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કોણ ફરજ બજાવે છે ?

જવાબ:- રાજ્યપાલ



Comments

Popular posts from this blog

I am GPSC Officer - GPSC Exam Crack to Become Officer (By.Sharma Ravi N.) Shiksha Academy

 

I am GPSC Officer - GPSC Exam Crack to Become Officer

GPSC સિલેબસ 2023- શું તમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ની પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો? જો હા, તો તમારે GPSC અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન વિશેની માહિતી શોધવી જ જોઈએ. GPSC પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. કમિશન બંધારણીય રીતે GPSC પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરે છે, તેમજ ભરતી, ટ્રાન્સફર અને શિસ્ત સંબંધી બાબતો અંગે નિર્ણયો લે છે. આ લેખમાં, અમે તમને GPSC અભ્યાસક્રમ 2023ની વિગતવાર ઝાંખી, પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે પરીક્ષા પેટર્ન અને પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટેની ટિપ્સ પ્રદાન કરીશું.... GPSC સિલેબસ 2023 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ગુજરાત રાજ્ય સરકાર માટે વિવિધ ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે. GPSC પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે: પ્રિલિમ અને મેન્સ. પ્રિલિમ પરીક્ષામાં બે પેપર હોય છે, જ્યારે મુખ્ય પરીક્ષામાં છ પેપર હોય છે. GPSC પરીક્ષા અત્યંત સ્પર્ધાત્મક છે, અને ઉમેદવારોએ તેને પાર પાડવા માટે સારી તૈયારી કરવાની જરૂર છે. GPSC પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે છે, અને દરેક પેપરનો સમયગાળો 3 કલાકનો હોય છે. દરેક પેપર માટે કુલ 200 ગુણ ...